Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

' કબીરસિંહ' પછી મારી પાસે કોઇ કામ નથી, બેરોજગાર છુઃ શાહિદકપૂરની વેધક વ્યથા

શાહિદ કપૂરએ એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ છે કે  કબીરસિંહ પછી એમની પાસે કામ નથી. અને તે બેરોજગાર છે. શાહિદએ કહ્યું  આ ખરાબ લાગે છે કારણ હુ જાણવા માગુ છુ કે હુ આગળ શું કરું, પણ જયારે હુ કામ નથી કરી રહ્યો તો પણ મારી પાસે કામ કરવા ઘણુ બધુ છે.                                                               

(12:18 am IST)