Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સિદ્ધાર્થ રાંદેરિયાને કરિયરની શરૂઆતમાં નાટકના એક શો માટે કેટલી રકમ મળતી?

 

મુંબઈ :ગુજ્જુભાઈ બોલતાની સાથે એક કલાકારનો ચહેરો સામે આવે છે. કલાકાર એટલે સિદ્ધાર્થ રાંદેરિયા.સિદ્ધાર્થ રાંદેરિયાના ગુજ્જુભાઈ સિરીઝ પરના નાટકો બહું જાણીતા છે. સિદ્ધાર્થ રાંદેરિયાના ચાહકોને અજાણી વાતો વિશે ખબર નહીં હોય.શું તમે જાણો છો કે સિદ્ધાર્થ રાંદેરિયાને શરૂઆતના નાટકના એક શો માટે કેટલા રૂપિયા મળતા હતા? તેમને 25 રૂપિયાનું કવર મળતું હતું.

(10:34 pm IST)