Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

દેશભક્તિ વ્યક્ત કરવાની જરૂર નથી: વરુણ ધવન

મુંબઈ: સ્વત્રંત દિવસ પર દરેક લોકો પોતાની દિલની વાતો સોશિયલ મીડિયા પર શેયર કરતા હોય છે. ત્યારે બોલીવુડના અભિનેતા વરુણ ધવનનું કહેવું છે દેશભકતિની વાતોને અનુભવવાની જરૂર છે તેને વ્યક્ત કરવાથી કઈ થતું નથી. વરુને  વધુમાં કહ્યું કે તેને એક હિન્દુસ્તાની હોવાનું ગર્વ છે. જે દેશમાં વિભિન્ન વિચારોને વ્યક્ત કરવાની છૂટ છે.

(12:38 pm IST)