Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

મને ફિલ્મની કહાની ઉત્સાહિત કરે છે: દિવ્યા ખોસલા

મુંબઈ: બૉલીવુડ નિર્દેશિકા અને અભિનેત્રી દિવ્યાએ રોમેન્ટિક ફિલ્મ યારિયાંથી ફિલ્મ નિર્દેશનમાં પગ માંડ્યો છે.ત્યારબાદ તેને સનમ રે ફિલ્મનું પણ નિર્દેશન કર્યું છે દિવ્ય ખોસલા કુમારનું કહેવું છે કે જયારે તે કોઈ ફિલ્મમાં કામ કરે છે ત્યારે તે સૌથી પહેલા ફિલ્મની શેલી નહીં પરંતુ તેમની કહાની જોવે છે.દિવ્યાએ જણાવ્યું કે મને શૈલી કરતા ફિલ્મની કહાની વધારે ઉત્સાહિત કરે છે.જો હું કહાનીથી પ્રભાવિત થઇ જાવ તો હું ફિલ્મ કરું છું અને આ બધાના દિલના અવાજ પર નક્કી કરે છે. 

(5:47 pm IST)