Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

હું ‘ અંધાધૂન' અને વિકી ડોનર' ની સ્‍ક્રીપ્‍ટ લોકરમાં રાખવા માગુ છુઃ આયુષ્‍માન ખુરાના

  આયુષ્‍માન ખુરાનાને જયારે પુછવામા આવ્‍યું ક તે કઇ ચીજ લોકરમાં રાખવાનું પસંદ કરશે તો એમણે તેના જવાબમાં પોતાની ફિલ્‍મ વિકી ડોનર અને અંધાધૂન ની ક્રિપ્‍ટને તેમા સંભાળીને રાખવાની વાત કરી.

            વિકી ડોનરને ર૦૧ર માટે બેસ્‍ટ પોપ્‍યુલર ફિલ્‍મ જારે અંધાધૂનને  ર૦૧૮ માટે  બેસ્‍ટ હિંન્‍દી ફિલ્‍મનો રાષ્‍ટ્રીય પુરસ્‍કાર મળ્‍યો છે. હું વધારે ભૌતિકવાદી માણસ નથી એમ ખુરાનાનું  કહેવું છે.

(10:33 pm IST)