Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 18 દિવસ પછી મધ્યપ્રદેશમાં રિલીઝ થઇ 'પધ્માવત'

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર અભિનીત ફિલ્મ 'પધ્માવત' ઘણા સમયથી વિવાદોમાં સંપડાયેલ છે ભારત સહિતના મોટા ભાગના દેશોમાં આ ફિલ્મ 25 જનયુઆરીએ રિલીઝ કરવામાં આવી હતી.પણ ભારતના અમુક રાજ્યોમાં કરની સેનાના વિરોધના લીધે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી ન હતી. ફિલ્મ રિલીઝ થયાના 18 દિવસ પછી મધ્યપ્રદેશમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.

(4:30 pm IST)