Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

જો કોઈ ઈચ્છે તો પણ સંજય દત ના બની શકે :અરશદ વારસીએ ફિલ્મ 'સંજૂ' વિશે આપ્યુ મોટુ નિવેદન

મુંબઈ ;બોલીવુડના અભિનેતા સંજય દતની બાયોપિક 'સંજૂ' હાલમાં ભારે ચર્ચામાં છે. તાજેતરમાં સલમાન ખાને ફિલ્મને લઈ પોતાનું મંતવ્ય આપ્યુ હતુ. તેવામાં હવે ફિલ્મને લઈ અરશદ વારસી પણ નિવેદન આપતા કહ્યુ કે, ફિલ્મમાં રણબીર કપૂરે ખૂબ જ સારો અભિનય કર્યો છે. તે એક સારો કલાકાર પણ છે. તેણે સલમાન ખાનના નિવેદન પર કહ્યુ કે, સંજય દત તો સંજય દત છે અને જો કોઈ ઈચ્છે તો પણ સંજય દત ના બની શકે.

(12:31 pm IST)