Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જયારે હું કાંઇ નથી કરતો તો જુતા ખરીદવા લાગુ છુઃ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની ટિપ્પણી

         ફિલ્મ-નિર્દેશક અનુરાગ કશ્યપએ જૂતાને પોતાનો શોખ છે તેને લઇને જણાવ્યુ છે કે જયારે કાંઇ નથી કરતો ત્યારુ જુતા ખરીદવા લાગુ છુ.

         અનુરાગએ કહ્યું લોકો કહે છે કે તમારે વ્યસ્ત રહેવું જોઇએ નહિ તો તમે જુતા ખરીદવા લાગી જશો. અનુરાગએ  બતાવ્યુ કે એમની પાસે ર૦૦ થી પણ વધારે જુતા છે.

(12:03 am IST)