Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

હું ઈચ્છતો જ નહોતો કે મારી બાયોપિક કોઈ પણ ખાન કરે: સંદિપ સિંહ

મુંબઈ :દિલજીત દોસાન્જ સ્ટારર સંદિપ સિંહની બાયોપિક સૂરમાં આ શુક્રવારે સિનેમાંઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે સંદીપ સિંહે ફિલ્મ વિશે જણાવતા કહ્યુ કે, હું ઈચ્છતો જ નહોતો કે આમિર ખાન, શાહરૂખ ખાન કે સલમાન ખાન કરે, મને મારી બાયોપિકમાં દિલજીત દોસાન્જ આ ભૂમિકા માટે પરફેક્ટ લાગ્યો. તેણે કહ્યુ કે બાકી કોઈનો દેખાવ સંદિપ સિંહ જેવો હતો જ નહિ.

(8:20 pm IST)