Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

તેમણે પોતાની જીંદગીમાં સૌથી મોટી ભુલ એ વાતની ચિંતા કરવામા કરી કે લોકો તેમના વિશે શું વિચારશે શું કહેશે : જૈકલીન ફર્નાડિસ

નવી દિલ્હી : બોલીવુડ એકટ્રેસ જૈકલીન ફર્નાડિસ ભલે લાંબા સમયથી કોઇ ફિલ્મમાં જોવા ન મળી હોય, પરંતુ સતત સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે કનેકટ રહે છે. અવાર-નવાર તે પોતાના ફોટા અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ ક્રમમાં રવિવારે જૈકલીને પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ખુલાસો કર્યો છે કે તેમણે પોતાની જીંદગીમાં સૌથી ભૂલ કઇ કરી. જૈકલીન ફર્નાડિસે જણાવ્યું કે તેમણે પોતાની જીંદગીમાં કે તેમણે પોતાની જીંદગીમાં સૌથી ભૂલ કઇ કરી. જૈકલીન ફર્નાડિસે જણાવ્યું કે તેમણે પોતાની જીંદગીમાં સૌથી મોટી ભૂલ એ વાતની ચિંતા કરવામાં કરી કે લોકો તેમના વિશે શું વિચારશે શું કહેશે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જણાવી આ વાતો તેમણે આગળ કહ્યું કે 'એ વિચારણી તમારા સપનાને મારી નાખે છે. તેમણે કહ્યું કે તમે પોતાના વિશે  શું કહે છે, આ મહત્વ ધરાવે છે. બીજા માટે જીવવાનું છોડી દો.' તાજેતરમાં જ જૈકલીન ફર્નિડિસે કહ્યું કે તે એક સંવેદનશીલ વ્યકિત છે અને સોશિયલ મીડિયા પર નકારાત્મક ટિપ્પણીઓ તેમને પ્રભાવિત કરે છ.ે એક ટીવી શો પર કાર્તિક આર્યનની સાથે જૈકલીને આ વિશે વાત કરી આ શો પર જૈકલીને કહ્યું ''મને ઇંસ્ટાગ્રામ પર પોતાના ફેન્સને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ જો તેમાંથી કોઇ એક કંઇ કહી દેછે તો મને લાગે છે કે તેમણે આમ કેમ કહ્યું ? ''

તેણે કહ્યું ''હું એકદમ સેંસેટિવ છું અને મને ખરાબ લાગે છે. આ બધાથી હું પ્રભાવિત થાવ છું કારણ કે મને એવું મહેસૂસ થાય છે કે તે વ્યકિત પર કદાચ મારો નકારાત્મક પ્રભાવ છે, કારણ કે મેં કર્યું છે? જૈકલીન સોશ્યિલ મીડિયા પર ખૂબ એકિટવ રહે છે અને પોતાની એકિટવિટી વિશે પોતાના ફેન્સને અપડેટ કરે છ.ે જૈકલીનના ઇંસ્ટાગ્રામ પર ર.૮ કરોડથી વધુફોલોવર્સ છે. અને ટિવટર પર ૧.૩ કરોડના ઉપર ફોલોર્વ છે''

(5:33 pm IST)