Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

રજનીકાંતે કહ્યું....'મારો દુશ્મન નથી કમલ હસન'

મુંબઈ: રાજનીતિમાં પોતાના પ્રવેશની પુષ્ટિ કરી ચૂકેલ દક્ષિણ ભારતીય ફિલ્મોના દિગ્ગ્જ અભિનેતા રજનીકાંતેનું કહેવું છે કે સાથી અભિનેતા કમલ હસન તેના દુશ્મન નથી'. કમલ હસનને તાજેતરમાં આપેલા બ્યાનના સંદર્ભમાં રજનીકાંતે કહ્યું કે કમલ મારો દુશ્મન નથી.મારી દુશ્મની રીબી,ભષ્ટ્રાચાર અને કિસાનો તથા બેરોગારો યુવાનોના આંસુઓ સાથે છે. કમલ હસને પોતાના બયાનમાં કહ્યું હતું કે રજનીકાંત ધર્મની રાજનીતિનું અનુસરણ કરે છે તો તેનો વિરોધ જરૂર કરશે.

(4:41 pm IST)