Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મારા વકીલએ કોઇપણ ચેનલ સાથે વાત કરવા મનાઇ ફરમાવી છે : નાના પાટેકર

નાના પાટેકરએ તનુશ્રી દત્તા દ્વારા યોન શોષણના આરોપો વિશે કહ્યું કે  ''૧૦ વર્ષ પહેલા જે બોલ્યો હતો એજ બોલીશ, કાલે જે સાચું હતુ તે આજે પણ સાચુ જ છે, તે કાલે પણ સાચું જ રહેશે. તે તો બદલાશે નહી.'' એમણ કહ્યું  મારા વકીલએ મને કહ્યુ છે કે  કોઇપણ ચેનલ સાથે વાત ન કરો. મારે આ કરવું પડશે.

(11:55 pm IST)