Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

રણબીરકપુર અને વરુણ ધવન 'રામ લખન 'ની રીમેક માટે બેસ્ટ : સુભાષ ધાઈ

મુંબઈ :દિગ્દર્શક સુભાષ ઘાઇની 1989માં આવેલી 'રામ લખન'ની રીમેક કરણ જોહર અને રોહિત શેટ્ટી બનાવશે એવી ચર્ચા ચાલી હતીજોકે . પછી ફિલ્મને પડતી મૂકવામાં આવી હતી.
  રોહિત શેટ્ટીએ કહ્યું, મોટા ભાગના યુવાન ઍક્ટર્સ અનિલ કપૂરનું લખનનું પાત્ર ભજવવા માગે છે. જૅકી શ્રોફના રામના પાત્ર માટે કોઈ તૈયાર નથીદરમિયાન સુભાષ ઘઈએ કહ્યું હતું કે 'આજના સમયમાં રણબીર કપૂર અને વરુણ ધવન બેસ્ટ છે.'

(7:50 pm IST)