Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

‘‘લવરાત્રિ'' નું શીર્ષક સંસ્‍કૃતિને અપમાનિત કરતુ નથીઃ સલામાનખાન

અભિનેતા સલમાન ખાને કહ્યુ કે  એમના પ્રોડકશન હાઉસ દ્વારા આગામી ફિલ્‍મ ‘‘લવરાત્રિ'' નું શીર્ષક સંસ્‍કૃતિની ભાવનાને નુકસાન નથી પહોંચાડતુ. સલામાન ખાતે કહ્યુ કે આ બહુજ સુંદર શીર્ષક છે. અને પ્‍યારથી વધારે ખૂબસુરત કંઇ નથી. એમણે કહ્યુ કે  એમણે સંગીત-પ્રેમ અને તહેવારોની મજાનો આનંદ માણતા આ ફીલ્‍મનું નિર્માણ કરેલ છે.

(12:37 am IST)