Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

બ્રેક ન લેવાની સલાહ અમિતાભજી પાસેથી મળી છે: અનિલ કપૂર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરનું કહેવું છે કે તેને બ્રેક લેવાની સલાહ અમિતાભ બચ્ચન દ્વારા આપવામાં આવી છે. અનિલ કપૂરને ફિલ્મ ઉદ્યોગમાં ચાર દાયકા પુરા થયા છે અને આજે પણ તે જોશ સાથે કામ કરે છે. અનિલ કપૂરનું કહેવું છે પોતાના કેરિયરમાં બ્રેક લઈને કામ કરવા નથી મળતો અને બ્રેક લેવાની સલાહ તેને અમિતાભ બચ્ચન પાસેથી મળી છે.

(5:13 pm IST)