Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સ્ટાર ભારતના શો 'કાલ ભૈરવ રહસ્ય-2'થી બહાર થયો રાહીલ આઝમ

મુંબઈ: ટીવી એક્ટર રાહીલ આઝમ અત્યારે ઘણો ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા આવેલ સમાચાર મુજબ સ્ટાર ભારતના અપકમિંગ શો કાલ ભૈરવ રહસ્ય 2માં નજરે પડશે. પણ હવે એવા સમાચાર મળ્યા છે કે આ શોમાંથી રાહીલ આઝમે પોતાનું નામ પાછું લઇ લીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહીલ હવે શોથી જોડાયેલ નથી. હવે તેની જગ્યા પર નિર્માતાઓએ બીજા અન્ય કલાકારને લેવાની તૈયારી કરી લીધી છે.

(5:29 pm IST)