Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

લગ્ન પછી એક્ટિંગનું કેરિયર જેમ ચાલી રહ્યુ છે તેમ જ ચાલતુ રહેશે:આલિયા ભટ્ટ

મુંબઈ :ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યુ કે તે 30 વર્ષ પહેલા લગ્ન નહિ કરે પરંતુ તે એ વાતનુ વચન પણ નથી આપી શકતી કે તે પહેલા લગ્ન નથી કરી શકતી.

  તેણે કહ્યુ કે તે 30 વર્ષ પહેલા પણ લગ્ન કરી શકે છે..તેના લગ્ન પછી એક્ટિંગનું કેરિયર જેમ ચાલી રહ્યુ છે તેમ જ ચાલતુ રહેશે. તમને જણાવી દઈએ કે આલિયાનું કહેવુ છે કે લગ્ન પછી માત્ર છોકરીનું સ્ટેટસ બદલાય છે અને બાકી બધુ તેમનુ તેમ જ રહે છે. .

(7:16 pm IST)