Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

મારા બાળકો બોલીવુડમાં આવવાનું નથી વિચારી રહ્યા: જુહી ચાવલા

મુંબઈ: અભિનેત્રી જુહી ચાવલાનું કહેવું છે કે તેનો પુત્ર અર્જુન અને પુત્રી જાહન્વી હજુ બોલીવુડમાં આવવાનું નથી વિચારી રહ્યા. પણ જો તેઓ જયારે પણ બોલીવુડમાં કામ કરવાનું કહેશે તો હું જરૂર સ્પોટ કરીશ

જુહીનું કહેવું છે પુત્રી જાહન્વીને વાંચવા -લખવામાં રુચિ છે. જયારે પુત્ર આરજુન અલરાઉન્ડર છે તે ઘણો જ મજાક કરે છે તે બંધ જ ફિલ્ડમાં હોશિયાર છે. પણ જો મારા બન્ને બાળકો બોલીવુડમાં આવવાનું પસંદ કરશે તો તે મારા માટે રોમાન્ટીચ હશે. પણ હજુ સુધી બન્ને જણાએ બોલીવુડમાં જવનું કઈ પણ નક્કી નથી કર્યું.

(5:19 pm IST)