Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

સંજય લીલા ભણશાલી પદમાવતના કોસ્ચ્યુમ લીલામ કરશે.:રકમનો ઉપયોગ ધર્માદા માટે થશે

મુંબઈ :ફિલ્મ ડિરેક્ટક સંજય લીલા ભણશાલી પદમાવતના કોસ્ચ્યુમ લીલામ કરશે. લીલમીમાંથી મળેલી રકમનો ઉપયોગ તેઓ ધર્માદા માટે કરવાના છે. સંજય લીલા ભણશાલી ખાસ કરીને પદમાવતમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણે પહેરેલા પરિધાનની લીલામ કરશે
   જો કે દીપિકાએ જોહર વખતે પહેરેલું કોસ્ચ્યુમ પોતાને આપવાનું કહ્યું હતું. અક્ષયકુમારે ફિલ્મ રૂસ્તમમાં પહેરેલા નેવી કોશ્ચ્યુમની લીલામી ચાલી રહી છે.

(1:49 pm IST)