Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કર્ણાટકની શાસ્ત્રીય ગાયિકા રાધા વિશ્વનાથનનું નિધન

મુંબઈ: કર્ણાટકના શાસ્ત્રીય સંગીતની ગાયિકા રાધા વિશ્વનાથનનું હોસ્પિટલમાં અવશાન થયું છે. તેમને ભારત રત્નથી સન્માનિત સ્વ.એમ.એસ.સુબ્બુલક્ષ્મી પુત્રી હતી. તેમના પરિવાર જનોએ જણાવ્યું કે 83 વર્ષીય રાધાજીએ સ્થાનિક હોપિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. તેમને માતા સાથે દેશ વિદેશમાં ઘણા શો કર્યા હતા.

(5:38 pm IST)