Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

કન્નડ અભિનેતા હીરોન્નેયા નરસિમ્હા મૂર્તિની નિધન

મુંબઈ: કન્નડ રંગમંચના 84 વર્ષીય કલાકાર અને ફિલ્મ અભિનેતા હીરોન્નેયા નરસિમ્હા મૂર્તિનું ગઈ કાલે સારવાર દરમિયાન નિધન થયું છે તે લીવરની બીમારીથી પીડાઈ રહયા હતા. કેંગેરી સ્થિત બીજીએસ ગ્લેનેગલ્સ ગ્લોબલ હોસ્પિટલે કન્નડ અભિનેતાના નિધનની માહિતિ આપી છે. એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તેને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ આપવામાં આવી હતી અને તેની સ્થિતિની નજીકથી દેખરેખ રાખવામાં આવી હતી." શરૂઆતમાં, સુધારણાના સંકેતો હતા, પરંતુ રોગમાં વધારો થવાને કારણે, તેનું યકૃત ખરાબ થઈ રહ્યું હતું.

(5:25 pm IST)