Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

કોમેડીયન તન્‍મય ભટ્ટએ ભોજન, શરાબ, અને ગાંજાની તરફ રુખ કર્યુઃ વધારે વજનથી જજુમવા પર ટિપ્‍પણી

     કોમેડિયન તન્‍મય ભટ્ટએ વધારે વજનથી જજુમવાને લઇ ઇન્‍સટાગ્રામ પર લખ્‍યું સાચુ એ છે કે મેં હંમેશા ખુદથી નફરત કરી.

     એમણે લખ્‍યુ ખુદથી નફરત થવા પર તમે પોતાને જ નુકસાન કરી રહ્યા છો.  મે ભોજન, શરાબ, ગાંજાની તરફ રુખ કર્યુ, વર્કઆઉટ બંધ કરી દીધુ.

એમણે લખ્‍યું હવે ઠીક થવાનો સમય છે આજથી નવી શરૂઆત કરી રહ્યો છુ.

(11:20 pm IST)