Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

તનુશ્રીની કાર પર મિડીયા કર્મીઓએ હુમલો કરેલઃ મનસે નેતા

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના સભ્ય અમેય ખોપકર એ કહ્યું કે તનુશ્રીની કાર પર હુમલો અમુક મીડીયા કર્મીઓએ  કરેલ હતો. કારણ કે અભિનેત્રીને એમની સાથે કોઇ વિવાદ હતો. અમેય ખોપકરએ કહ્યું કે હુમલામાં મનસે ના કોઇ સભ્યો કે નેતા ન હતા. કારણ કે  તેઓ ત્યાં હતા જ નહિ. અમેય ખોપકરે કહ્યું કે મનસે પર લગાવવામાં આવેલ આરોપો પાયાવિહોણા છે.     

(12:57 am IST)