Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

'યે હૈ મોહબબતે'ની અભિનેત્રી થયું અવશાન: શોના સ્ટાર કાસ્ટે આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

મુંબઈ: એકતા કપૂરના ટીવી શો યે હૈ મોહબબતેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે માહિતી મળી છે કે ઇશિતા અને રમણના ઘરે કામ કરનાર નીલુનું બીમારીના લીધે નિધન થયું છે શોના સ્ટારકાસ્ટ ઇલુ અગ્રવાલને ભાવભીની સશ્રદ્ધાંજલિ આપી છે. નીલુને બે પુત્ર અને એક પુત્રી છે.

(4:39 pm IST)