Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

માતાના નિધન વેળાએ : સમયએ મારી સાથે એવી મજાક કરી કે કોઇએ વિશ્વાસ ન કર્યોઃ કાદરખાન

દિવંગત એકટર કાદરખાનએ એક જૂના ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે તેમની માતાનુ મૃત્યુ ૧ એપ્રિલના રોજ થયેલ અને જયારે એમણે લોકોને ફોન પર આની સૂચના આપી તો એને મજાક સમજવામાં આવી. એમણે કહ્યું સમય એ મારી સાથે એવી મજાક કરેલ કે કોઇએ વિશ્વાસ ન કર્યો.

(11:32 pm IST)