Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ભાગર્વ ઠાકરને અતરનો અભરખો નહિ, ખુદ ખુશ્બુઃ હેપ્પી બર્થ ડે

ગૃહમંત્રીના પી.આર.ઓ.અને યુવા કવિનો જન્મદિન

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની ઓડિટ શાખામાં ફરજ બજાવતા અને હાલ ગાંધીનગર ખાતે ગૃહ મંત્રી, શ્રી હર્ષદભાઇ સંઘવીના પી.આર.ઓ. તરીકે કાર્યરત ભાર્ગવ ઠાકરનો આજે તા.ર૬ સપ્ટેમ્બરના જન્મ દિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૦ માં મંગલવર્ષમાં પ્રવેશ કર્યો છે.  તેઓએ યુવા કવિ-ગઝલકાર, અને નાટય તથા ગુજરાતી/હિન્દી ફિલ્મોમાં પિતા રામભાઇ ઠાકરનો વારસો જાળવી ગાાંધીનગર ખાતે સરકારમાં મહત્વની જવાબદારી નિભાવી છે કોલેજ કાળ દરમ્યાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રાંત સહમંત્રી સુધીની જવાબદારી નિભાવી ચુકયા છે. અને ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ સેનેટની બેઠક પરથી સેનેટ મેમ્બર તરીકે પણ ચુંટાયા હતા( મો.નં. ૯૮ર૪ર ૦૦ર૯૩)

 

(11:56 am IST)