Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

રઘુવંશી વૈષ્‍ણવ મધુસુદનભાઇ માણેકનો મંગલમય જન્‍મદિવસ

રાજકોટ,તા.૧૯ : જાણીતા વૈષ્‍ણવ-ભક્‍ત, વિવિધ ધાર્મિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને સીતારામ જ્‍યોતિષ કાર્યાલયના સંચાલક મધુસુદનભાઇ માણેકનો આજે જન્‍મદિવસ છે. મંગલમય જન્‍મદિવસ પ્રસંગે શ્રીનાથજી નાથદ્વારાના મુખ્‍યાજી ઇન્‍દ્રવદન ગિરનારા અને સુદર્શચક્ર વિભાગના મુખ્‍યાજીએ દ્વારકાના મહાપ્રભુજી હવેલીના ૬૦ મી બેઠકના મુખ્‍યાજી રાજકોટ શહેરના ધાર્મિક પુસ્‍તકાલયના વિનયકાંત ગોટેચા, પ્રશાંતભાઇ ગોટેચા, સંજયભાઇ, સૌ સગાવ્‍હાલા, સ્‍નેહીમિત્ર મંડળના સર્વે કાર્યકારીઓએ શુભેચ્‍છાઓ પાઠવેલ છે. તેમના મો. ૯૨૬૫૭ ૩૫૩૯૮ છે.

(4:31 pm IST)