Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજકોટ બાર.એસોના ઉપપ્રમુખ સિધ્‍ધરાજસિંહ જાડેજાનો જન્‍મદિવસ

રાજકોટ તા.૨૨: રાજકોટ બાર એસોસીએશનના ઉપપ્રમુખ અને ક્ષત્રિય સમાજના અગ્રણી, ધારાશાષાી સિધ્‍ધરાજસિંહ કે.જાડેજાનો આજે જન્‍મદિવસ છે. તેઓનો જન્‍મ ૨૨/૯/૧૯૭૨ના રોજ વાંકાનેર મુકામે થયો હતો. રાજકોટને પોતાની કર્મભુમિ બનાવી માસ્‍ટર ઓફ લો સુધીનો અભ્‍યાસ કરી સને-૧૯૯૭ની સાલથી વકીલાતની શરૂઆત કરી હતી. રાજકોટ બાર એસોસીએશનમાં વિવિધ હોદાઓ ઉપર ચંૂટાઇ આવી વકીલો માટે પ્રશંસનીય અને ઉત્‍કૃષ્‍ઠ કામગીરી કરેલ છે. સિધ્‍ધરાજસિંહ વિવિધ બેન્‍કોનાં લીગલ એડવાઇઝર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવે છે અને ફોજદારી કાયદાના નિષ્‍ણાંત વકીલ તરીકે ઓળખાય છે. બાપુના હુલામણા નામથી ઓળખાતા સિધ્‍ધરાજસિંહને મિત્ર-વર્તુળ, શુભેચ્‍છકો અને સૌરાષ્‍ટ્ર-ગુજરાતનાં ધારાશાષાીઓ તરફથી તેમના મો.૯૮૨૪૦ ૯૪૨૧૯માં શુભેચ્‍છા સાથે શુભકામના પાઠવી રહ્યા છે.

(1:32 pm IST)