Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

વતન ન્યારા, લગે પ્યારા...એડવોકેટ ધનરાજ સાવલિયાનો જન્મદિન

રાજકોટઃ. જાણીતા યુવા એડવોકેટ શ્રી ધનરાજ ગીરીશભાઈ સાવલીયા માટે આજના સુરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૯૫ વર્ષની ૧૮ ફેબ્રુઆરીના રોજ થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૨૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ન્યારાના વતની છે. સીનીયર એડવોકેટ જી.એલ. રામાણીના માર્ગદર્શન હેઠળ તેમની સાથે રેવન્યુ પ્રેકટીશ કરી રહ્યા છે. પરિણામલક્ષી કામગીરીમાં માને છે. તેઓ આજે વર્ષગાંઠની શુભેચ્છાવર્ષાથી ભીંજાઈ રહ્યા છે.

મો. ૯૭૩૭૫ ૩૨૬૫૩ - રાજકોટ

(12:08 pm IST)