Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

પાટીદાર સમાજ અગ્રણી વલ્લભભાઇ શેખલીયાનો જન્મદિન : ૬૪માં પ્રવેશ

રાજકોટ, તા. ૧૩ : રાંદલ ભેળના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા પાટીદાર સમાજ અગ્રણી વલ્લભભાઇ શેખલીયાનો આજે જન્મ દિવસ છે. એડવોકેટ અશ્વિનભાઇ શેખલીયાના પિતાશ્રી વલ્લભભાઇએ સફળ જીવનના ૬૪માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઇ રહે છે. તેમના મો. ૯૪ર૮ર ૭૬૮પ૪ છે.

(2:57 pm IST)