Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ખંભાળીયાના ઇન્ચાર્જ પી.આઇ. એ.બી.જાડેજાનો જન્મ દિવસ

ખંભાળીયા તા ૬ : મુળ રાજકોટના વતની, રાજકોટ એલ.સી.બી., એસ.ઓ.જી. શાખામાં નોંધપાત્ર કામગીરી કરી જસદણ ધંધુકા, રાજકોટ સીટીમાં, આટકોટ, શાપર સહિતના પોલીસ સ્ટેશન માં ફરજ બજાવી ચુકયા છે. અનેક અનડિટેકટ ગુનામાં નોંધપાત્ર કામગીરી કરી તે હાલ દ્વારકા જીલ્લા નુ ંમુખ્ય મથક ખભાળીયા પોલીસ સ્ટેશન માં  ઇન્ચાર્જ પી.આઇતરીકે ફરજ બજાવી રહયા છે હાલ ખુબજ લોક ચાહના ધરાવે છે. ખંભાળીયા અનેક નામાકિંત જમીન પ્રકરણ ના આરોપીને પકડી પાડી નોંધપાત્ર કામગીરી કરી રહયા છે. આજરોજ તેમના જન્મદિવસનીશુભેચ્છા પાઠવવા મિત્રો મો. ૯૮૭૯૩૧૦૦૭૭ ઉપર વરસાવી રહ્યા છે.

(3:34 pm IST)