Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગોંડલના દેરડી (કુંભાજી) નાં શાસ્ત્રી હરેશભાઇ મહેતાનો જન્મદિન

શ્રીનાથગઢ તા. ર૪ :.. ગોંડલના દેરડી કુંભાજીના શાસ્ત્રી હરેશભાઇ એન. મહેતાનો આજે જન્મદિન છે તેઓનો ૪૭ માં વર્ષમાં પ્રવેશ થયો છે. તેઓએ અત્યાર સુધીમાં ૧૦૦ જેટલી ભાગવત કથાઓનું રસપાન કરાવ્યુ છે. તેમના મો. ૯૪ર૭૯ ૬૪૦ર૭ ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:38 am IST)