Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણીનો જન્મ દિવસ

પોરબંદર તા. રરઃ જુની વકીલાતની પેઢી ધરાવતા પરીવારના એડવોકેટ ભરતભાઇ લાખાણીનો આજે જન્મ દિવસ છે વકીલાતના વ્યવસાય ઉપરાંત સામાજીક તેમજ સેવા ક્ષેત્રે નામના ધરાવતા અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી હોવા ઉપરાંત લીઓ કલબ તથા ડીસ્ટ્રીકટ બાર એશોસીએશનના તેઓ પુર્વ પ્રમુખ રહી ચુકેલા છે હાલ લોહાણા બાળ આશ્રમ સેક્રેટરી હોવા ઉપરાંત રાધે-શ્યામ મંદિર તથા સન્યાસી આશ્રમ તથા કેદારેશ્વર મંદીર જેવી ધાર્મીક સંસ્થાઓ સાથે સેવા પ્રવૃતિ સાથે સંકળાયેલ છે. એડવોકેટ ભરતભાઇ લાખાણીને જન્મ દિવસ નિમિતે જેના મો. ૯૮રપ૦ ૧૩૬૭૮ ઉપર શુભેચ્છા મળી રહેલ છે.

(11:59 am IST)