Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

જુનાગઢ રાજગોર સમાજના યુવા અગ્રણી ચિરાગ બોરીસાગરનો જન્મદિવસ

જુનાગઢ, તા., ૧પઃ જુનાગઢ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના યુવા અગ્રણી ચિરાગભાઇ બોરીસાગરનો આજે રપ મો જન્મદિવસ છે.

ચિરાગભાઇએ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિને ઉપયોગી એવું પ્રથમ વોટસએપ ગૃપ બનાવી સોશ્યલ મીડીયા મારફત એકબીજાના સંપર્કમાં લાવવાનો પ્રયાસ કર્યો અને રાજગોર સમાજની વિશિષ્ટ પ્રતિભાઓ તેમજ અવસાન નોંધ વગેરે સંદેશો આ ગૃપમાં આવવાથી લોકોને તાત્કાલીક જાણ થાય છે. જેનું શ્રેય તેમના ફાળે જાય છે તેઓને જન્મદિન નિમિતે યુવા પત્રકાર જયેશ દવે સહીતના જ્ઞાતિજનો મો.નં. ૯૬૮૭૮ ૪૪૪૯૭ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(3:26 pm IST)