Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગુણેશ્વરધામ જગ્યાના મહંત અવધેશબાપુનો આજે જન્મદિવસ

 રાજકોટઃ ગુણેશ્વરધામ (શ્રીનગર સહકાર મેઇન રોડ) જગ્યાના મહંતશ્રી અવધેશબાપુનો આજે જન્મદિવસ છે. તેઓએ જીવનના ૫૮ વર્ષ પુર્ણ કરી ૫૯માં વર્ષમાં પ્રવેશી રહયા છે. શ્રી અવધેશબાપુ ગુરૂ સુખરામબાપુ મુળગામ બેરાજા-પસાયા (જામનગર) હાલ રાજકોટ તેઓ ગુણેશ્વરધામ શ્રીનગરમાં છેલ્લા ૨૮ વર્ષથી સેવા આપે છે. અને તેઓની સમસ્ત રામાનંદીય સાધુ સમાજ રાજકોટમાં  પ્રમુખશ્રી તરીકેની વરણી કરવામાં આવેલ છે. (મો. ૯૮૨૪૨ ૪૬૫૧૪)

(3:54 pm IST)