Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ઉદ્યોગ-ખાણ વિભાગના સચિવ હારીત શુકલાનો જન્‍મદિન

રાજકોટઃ રાજયમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ તરીકે કાર્યરત શ્રી હારીત શુકલાનો જન્‍મ તા.૧પ જુન ૧૯૭૬ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ઉતરપ્રદેશના વતની અને ૧૯૯૯ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે.  ભુતકાળમાં અમદાવાદ જિલ્લા  કલેકટર રાજયમાં વિકાસ કમિશનર, જમીન સુધારણા કમિશનર, સાયન્‍સ અને ટેકનોલોજી વિભાગના સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે. મો. ૯૯૭૮૪૦૭૭૫૫-ગાંધીનગર.

(1:15 pm IST)