Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

રાજકોટના યુવા એડવોકેટ રણજીત મકવાણાનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા ધારાશાસ્ત્રી રણજીત બી. મકવાણાનો આજે જન્મદિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ ૨૦૧૪થી જુનીયર એડવોકેટ તરીકે રાજકોટની અદાલતોમાં વકીલાતની શરૂઆત કરેલ છે. તેઓ હાલ રાજકોટના યુવા એડવોકેટ તરીકે પ્રેકટીસ કરે છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉંમરમાં ખુબ જ લોકચાહના મેળવેલી છે. ક્રિમીનલ, સીવીલ, કલેઈમ વગેરે કેસો તથા રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે. મો.૯૮૯૮૧ ૩૭૫૯૧

(3:22 pm IST)