Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

એસ.ટી. નિગમના એમ.ડી. એસ.જે. હૈદરનો જન્મદિન

રાજકોટ : ગુજરા રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને મેનેજીંગ ડારકેટર શ્રી એસ.જે. હૈદરનો (આઇ.એ.એસ. ૧૯૯૧) જન્મ તા. ૩ ડિસેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે છપ્પનમાં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર કલેકટર, શહેરી વિકાસ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં સચિવ, પ્રવાસન વિભાગમાં અગ્રસચિવ, ગ્રામ વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૬૦૮૧ અમદાવાદ

(11:23 am IST)