Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

યુવા એડવોકેટ અશોકસિંહ જાડેજાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૩૦ : હસમુખા સ્‍વભાવના અને બહોળુ મિત્રવર્તુળ ધરાવતા યુવા એડવોકેટ અશોકસિંહ જે. જાડેજાનો આજે જન્‍મ દિવસ છે. મુળ આણંદપર ગામના વતની અને રાજકોટમાં વકીલાત શરૂ કરી સારી શાખ જમાવનાર અશોકસિંહ જાડેજા રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમજ વિવિધ સામાજીક સંસ્‍થાઓ સાથે પણ જોડાયેલા છે. આજે જન્‍મ દિવસે તેઓને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. તેમના મો.૮૮૬૬૬ ૬૭૦૦૦ છે. 

(1:13 pm IST)