Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતીના સેવાભાવી ગુણવંતભાઇ ભરાડનો જન્મદિન

જુનાગઢ તા. ર૦: રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ અને રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભૂવન અમદાવાદ દાન સમિતિના સભ્ય અને જ્ઞાતિ સમાજના સત્કાર્ય અને સેવાકાર્યમાં હરહંમેશ અગ્રેસર રહેનાર વડીલ જ્ઞાતિપ્રેમી ગુણવંતભાઇ ભરાડનો આજે જન્મદિવસ છે. તેમના મો. નંબર ૯૪ર૬ર ર૭૮૬૩ ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(2:38 pm IST)