Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

જૂનાગઢ રાજગોર સમાજના સેવાભાવી અગ્રણી અસ્મિતાબેનનો જન્મ દિવસ

જૂનાગઢઃ. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી મહિલા અગ્રણી શ્રીમતી અસ્મિતાબેન અરવિંદભાઈ રવિયાનો આજે ૪૮મો જન્મ દિવસ છે.

મહિલા મંડળના માધ્યમથી મહિલાઓમાં વિવિધ ક્ષેત્રમાં આગળ આવે અને પોતાનું કૌશલ્ય રજુ કરી શકે તે માટે અનેક સેમીનાર યોજી મહિલાઓને માર્ગદર્શન આપી સમાજ સેવા માટે હંમેશા તત્પર રહેતા એવા અસ્મિતાબેનને જન્મ દિન નિમિત્તે શુભેચ્છકો તેમના મો. ૯૪૨૮૭ ૯૩૯૫૭ ઉપર મળી રહી છે.

(1:07 pm IST)