Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

વાજડીવડના ગૌરક્ષક પી. પી. પરમારનો જન્મદિન

ખીરસરા : વાજડીવડના ગૌસેવક પી. પી. પરમારનો આજે જન્મ દિવસ છે તેઓ ક્ષત્રીય રાજપૂત યુવા અગ્રણી તેઓ ગૌરક્ષક અપંગ રસ્તે રઝળતી ગાયોની સેવા કરતા ગાય માતા માટે ઘાસચારો પહોંચાડે છે. તેમને પરીવાર તેમજ મિત્ર સર્કલ જન્મ દિવસની શુભેચ્છા મો. ૯૯૦૯૯ ૦પ૩૪૪ ઉપર આપી રહ્યા છે.

(11:53 am IST)