Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સુરેશભાઈ ચૌહાણનો આજે જન્મદિનઃ ૬૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શ્રી સુરેશભાઈ બી. ચૌહાણનો આજે જન્મ દિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૬૮ વર્ષ પૂર્ણ કરી ૬૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસમાં સેવા આપ્યા બાદ જન સતામાં કમ્પોઝીટર તરીકે નિવૃત થયા હતા. તેઓના જન્મ દિવસે તેમના પરિવાર તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સુરેશભાઈ ચૌહાણ નજરે પડે છે. શ્રી સુરેશભાઈ ચૌહાણ મો.૭૬૦૦૦ ૫૬૭૩૦

(3:04 pm IST)