Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ભાવનગરઃ ભજના નંદી પાલુભાઇનો જન્મદિવસ

ભાવનગરઃ કચ્છ માંડવી તા.ના મોટા ભાડીયાના વતની અને હાલ ભચાઉ 'ભજનધામ' આશ્રમના સંસ્થાપક પાલુભાઇ ગઢવીનો આજે જન્મદિવસ છે.

નવોદીત કલાકારોની પાઠશાળાનું નિર્માણ કરાવનાર પાલુભાઇ ભજન નીધુનો હારર્મોનીયમ વચ્ચે કચ્છના પ્રવેશ દ્વારા સમા ભચાઉ - ગાંધીધામ હાઇવે પર આઇ રાજબાઇ મંદિર ખાતે અખંડ હરીહર અને રહેવાની વ્યવસ્થા ઉભી કરી છે. તેઓએ ભજનીક નારાયણ સ્વામી તેમજ કાનદાસ બાપુના હલકથી ગવાયેલા ભજનોના ચાર ભાગ ભજનાવલીની ભેટ ભજન રસીયા સમક્ષ મુકી છે. તેમના મો.નં.૬૩૫૪૩ ૯૦૬૩૭ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:32 am IST)