Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

જુનાગઢ ક્રિષ્ના હોટલના સંચાલક નારણભાઇ ભેટારીયાનો જન્મ દિવસ

જુનાગઢ, તા. ૪ : આહીર સમાજના આગેવાન અને વડાલ નજીક આવેલ હોટલ ક્રિષ્નાના સંચાલક નારણભાઇ ભેટારીયાનો આજે પ૩મો જન્મ દિવસ છે.

સમાજ સેવા માટે હંમેશા તત્પર એવા ધાર્મિક વૃતિ ધરાવતા નારણભાઇએ વડાલ ખાતે શિવમંદિરનું નિર્માણ કરાવ્યું છે ત્યાં અસંખ્ય લોકો દર્શનાર્થે આવે છે અને સમાજમાં દરેકની સાથે મૈત્રી ભાવ રાખી મિલનસાર સ્વભાવ અને બહોળો મિત્ર વર્ગ ધરાવતા નારણભાઇને આજે જન્મદિન નિમિત્તે મો.નં. ૯૮રપ૭ પ૧૭૦પ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(2:34 pm IST)