Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

૪ જિલ્લાઓના પૂર્વ કલેકટર ડી.જી.ઝાલાવાડિયાનો જન્મદિન

રાજકોટ તા. રપ : રાજયના આઇ.એ.એસ. કેડરના (૧૯૯૮) નિવૃત અધિકારી શ્રી ડી.જી. ઝાલાવાડિયાનો જન્મ તા.રપ માર્ચ ૧૯પ૩ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં અમરેલી, આણંદ, ભાવનગર અને નર્મદા જિલ્લાના કલેકટર, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર, રાજ્યના નાગરિક પુરવઠા નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. નિવૃતિ બાદ નર્મદા, નિગમમાં ચીફ જનરલ મેનેજર (પર્સોનલ) તરીકે સેવા આપી રહ્યા છે.મો.૯૯રપ૧ ૬૮પ૪૮ અમદાવાદ

(11:29 am IST)