Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

સર્વશિક્ષા અભિયાન નિયામક પી. ભારથીનો જન્મદિન

રાજકોટઃ રાજયના શિક્ષણ વિભાગ હેઠળના સર્વશિક્ષા અભિયાનના નિયામક અને પ્રાથમિક શિક્ષણ કમિશનર શ્રીમતી પી. ભારથીનો જન્મ તા. ૧૭ માર્ચ ૧૯૭૪ના દિવસે થયેલ. આજે ૪૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી ર૦૦પ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી અને મૂળ આંધ્ર પ્રદેશના વતની છે. ભૂતકાળમાં ડભોઇ (વડોદરા)માં પ્રાંત અધિકારી, વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરી વિકાસ સતા મંડળમાં મુખ્ય કારોબારી અધિકારી, સુરતમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, પંચમહાલ અને વડોદરામાં જિલ્લા કલેકટર, ચુંટણી પંચમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૩૧૬ મો. ૯૯૭૮૪ ૦૮પ૪પ ગાંધીનગર.

(11:37 am IST)