Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વાંકાનેર ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ જેન્તીભાઈ મદ્રેસાણીયાનો જન્મદિવસ

રાજકોટઃ વાંકાનેર શહેર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ અને શ્રી વેલનાથદાદા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જેન્તીભાઈ મદ્રેસાણીયાનો આજે જન્મદિવસ છે. સમાજના વિવિધ કાર્યોમાં તેમનું યોગદાન રહ્યું છે. તેમના જન્મદિને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, દિલીપકુમાર ઠાકોર, પરસોતમભાઈ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ, સાંસદ ભારતીબેન શિયાળ, બચુભાઈ ખાબડ, રાજેશભાઈ ચુડાસમા, મહેન્દ્રભાઈ મુંજપરા વિ.એ શુભેચ્છા પાઠવી છે. (મો.૯૮૨૫૬ ૪૩૬૮૪)

(12:42 pm IST)