Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ન વાદ, ન વિવાદ, ઘોઘુભાનો સદાય સંવાદઃ હેપ્પી બર્થ ડે

રાજકોટ તા. ૧૮: તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાનો જન્મ ૧૯પપના વર્ષની ૧૮ ફેબ્રુઆરીએ થયેલ. આજે ૬૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ ઘોઘુભાના નામથી જાણીતા છે. તાલુકા પંચાયતમાં ૩ વખત ચૂંટાઇને પોતાની લોકપ્રિયતા સાબિત કરી હતી. ન વાદ, ન વિવાદ પણ સંવાદમાં માને છે. સેવાકીય ક્ષેત્રે તેમનું મોટું યોગદાન છે. આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. મો. ૯૮ર૪ર ૧૦૪૭૬ રાજકોટ

(12:41 pm IST)