Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કાલે સેટલમેન્ટ કમિશનર કે.એમ. ભીમજીયાણીનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક શ્રી કે.એમ. ભીમજીયાણીનો જન્મ તા. ર૬ જાન્યુઆરી ૧૯૬૪ ના દિવસે થયેલ. આવતીકાલે પ૯માં વર્ષમાં પ્રવેશ કરશે તેઓ પ૯માં વર્ષમાં પ્રવેશ કરશે તેઓ મુળ જુનાગઢ પંથકના તાલાળા પાસેના ધાવા ગામના વતની અને ર૦૦૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. મો. ૯૯૭૮૪ ૦પપ૭પ ગાંધીનગર.

(12:53 pm IST)